
સમયને કદી બંધન નથી નડતા,
ખરેલા પાન લીલા નથી થતા,
દુનિયા કહે છે બીજો પ્રેમ કરી લ્યો…!
કોણ સમજાવે એમને કે…
સાચા પ્રેમના પુનરાવર્તન નથી હોતા.
ખરેલા પાન લીલા નથી થતા,
દુનિયા કહે છે બીજો પ્રેમ કરી લ્યો…!
કોણ સમજાવે એમને કે…
સાચા પ્રેમના પુનરાવર્તન નથી હોતા.
Ohhh GOD!
ReplyDeleteNanakdi parntu ketli sundar vaat kahi chhe tame...Palak!!