Thursday, July 7, 2011

શ્રદ્ધાંજલિ.....




માં ના થાય છે સદા ગુણગાન
પરંતુ બંને છે એકસમાન
માં છે વિધાતા
તો પિતા છે જન્મદાતા
કેહવાય છે " માં વિના સુનો સંસાર"
તો પિતા વિના લાચાર સંતાન
માં લડાવે છે લાડ ..તો પિતા કરે છે પુરા કોડ
માં વિના ભાવે ના ભોજન ...
તો પિતા વિના પૂરું થાય ના સિંચન
માં આપે છે જન્મ
તો પિતા આપે છે સંસ્કાર કર્મ
માં નથી તારો પાલવ
ના છે પિતા તણો માથે હાથ
નથી મારી કોઈ દલીલ , બસ એક જ છે રજૂઆત
કહું છું એ ખ્યાલ થી કે
માતા પિતા બંને નો સાથ ઝંખે છે સંતાન


તમારી સ્મૃતિ ને અર્પણ ...... પલક 

2 comments:

  1. Tamari shradhaanjali ne mara natmastak!!! Palak...te aa nankadi rachna ma....khub j anmol vaat kahi deedhi chhe!!!

    ReplyDelete

thanks for ur valuable comment